ગરબાડા, તા.13/12/2024
GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું...
ગરબાડા, તા.01/05/2025
નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડાના આચાર્ય જોષી ભરતકુમાર આનંદીલાલ પોતાની ફરજના 38 વર્ષ પૂર્ણ કરી ગતરોજ 30 એપ્રિલના રોજ વય નિવૃત્ત થતા તાલુકા...
દિપેશ દોશી - દાહોદ, તા.13/02/2023
દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓને રોકવા તથા 3D (દહેજ - દારુ- ડીજે)...
દાહોદ તા.09/12/2024
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ વિસ્તારમા બેફામ રીતે પ્રતિબંધીત વિદેશી દારૂની હેરાફેરી અને અસામાજીક પ્રવૃતિમાં સંડોવાયેલા લીસ્ટેડ બુટલેગર જશવંત ભરવાડની પાસા હેઠળ...
ગરબાડા, તા.01/05/2025
નવાતરીયા વર્ગ પ્રાથમિક શાળા ગરબાડાના આચાર્ય જોષી ભરતકુમાર આનંદીલાલ પોતાની ફરજના 38 વર્ષ પૂર્ણ કરી ગતરોજ 30 એપ્રિલના રોજ વય નિવૃત્ત થતા તાલુકા...
ગરબાડા તા.૦૯/૦૮/૨૦૨૩
વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા ગરબાડા, દાહોદ અને ધાનપુર તાલુકાના 32 ગામોમાં ગામ દીઠ 100 અને વ્યક્તિદીઠ એક આંબાની...
દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 16 મી રથયાત્રા નીકળી. મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે પહિંદ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
આજરોજ અષાઢી બીજના...
પ્રિયાંક ચૌહાણ, ગરબાડા
તારીખ.15/01/2023
મન હોય તો માળવે જવાય, જે કહેવતને ખરી પાડી ગરબાડાના ખેડૂતે ગરબાડામા ઠંડા પ્રદેશમા થતી સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી છે.
ગરમ આબોહવા, પથરાળ અને...
Recent Comments